પોસ્ટ્સ

મે, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

जाडेजा_राजवंश_का_इतीहाश

છબી
#जाडेजा_राजवंश_का_इतीहाश ↓↓↓ ( ચંદ્રવંશી રાજપુત માંપેટા અટકો નહતી.તેથી દરેક રાજપુત ને આયઁપુત્ર કહી બોલાવામાં આવતા) દરેક ચંદ્રવંશી રાજપુતને યાદવ પણ કહેવાયછે. વાસુદેવ અને દેવકીજી ચંદ્રવંશી રાજપુતછે.તેના કોટઁ માન્ય પુરાવા આપણા બારોટો પાસે પડયાછે. અત્રી અને અનસુયાના પુત્ર ચંદ્ર નાવંશજો ચંદ્રવંશી કહેવાયા.વાસુદેવપુત્ર 1-શ્રીકૃષ્ણ,ના પુત્ર.. 2-પ્રદ્યુમન તેનાપુત્ર 3-અનિરૂધ્ધ 4-વ્રજનાભ 5-શતવિયઁ 6-શુરષેન 7-સુયઁભદ્ર 8-મહીપાળ 9-પંગાદાસ/સુષેણ 10-ગોવિંદભદ્ર 11-સુયઁભદ્ર 12-શાલીવાહન 13-શતવિજય 14-વિશ્વવરાય 15-ખેંગાર 16-હરીરાજ 17-સોમ 18-ભીમ 19-ભોજ 20-રાજમાણીક 21-મહીપાળ-2 22-મેંગણ 23-મુળરાજ 24-મહીપાળ-3 25-શિલાજીત 26-મુંજરાજ 27-દેવેન્દ્ર 28-ચુડચંદ્ર 29-દુગાઁશ્રય 30-વિશ્ચવરાહ 31-મુળરાજ 32-કાંયરાજ 33-ગોવિંદભદ્ર 34-આનંદદેવ 35-ચામુંડ 36-સવઁસહ 37-દુગાઁશ્રમ 38-શાલિવાહન 39-વિક્રમભોજ 40-મહીપાળ-4 41-ખેંગાર 42-દેવરથ 43-દયાપાલ 44-જયદેવ 45-વિક્રમાકઁ 46-અનંગપાળ 47-ભોજરાજ 48-ધમઁદેવ 49-અંબરીષ 50-અગ્નિવણઁ 51-ઉગ્રસેન 52-બાલવણઁ 53-સહસપાળ 54-અનિસાદ્ર 55-જયસિંહ 56-સાંબજી 57-જેઠીજી 58-લક્ષરાજ 59-પ્રતાપજી 60-ગવઁગોડ...

Bhati Itihas

છબી
✪  वंश-  भाटी ✪  कुल-  चंद्रवंशी  ✪  संस्थापक-  भट्टीय  ✪  कुलदेवी-  स्वांगिया माता:  आयड माता  का ही एक रूप है  ✪  प्रचलित सिक्के-    ⇨ अखेशाही (चांदी का सिक्का)    ⇨ डोडिया (तांबे का सिक्का)  ✪  राजधानियां-     ⇨ भटनेर- भट्टीय  (285 इसवी)    ⇨ तनोट- मंगल राव भाटी    ⇨ लोद्रवा- देवराज भाटी    ⇨ जैसलमेर- स्थापना- 1155 ईस्वी में राव जैसल द्वारा स्थापित ✪  उपाधियां-     ⇨  चुडाला- विजय राज प्रथम भाटी (देवी से  चुड  प्राप्त)   ⇨ उत्तरभड किवाड- विजय राज द्वितीय भाटी ✪  मगल (अकबर) अधीनता स्वीकार करने वाला नरेश-    ⇨ हरराय भाटी द्वारा    ⇨ नागौर दरबार (3 नवंबर1570 इसवी में) ✪  ब्रिटिश कंपनी से संधि-   ⇨ मूलराज द्वितीय पार्टी द्वारा   ⇨ दिसंबर 1818 में  ✪  1857 की क्रांति-  ...

વીર માંગળા વાળા

છબી
વીર માંગળા વાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડ માં આવેલ છે. પાઘડીયુ પચાસ પણ આંટાળી એકેય નય, એ ઘોડો એ અસવાર, હું ડીઠું નય માંગળા પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર એને લોચનીયે લોહિ જરે.વીર માંગડા વાળાની જગ્યા -ભુતવડ (ભાણવડ) માંગડાવાળા અને પદમાવતી ની પે્મ કથા જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ. ખૈર મૂળ વાત પર જરા પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્...

• राजपूत इतिहास •

છબી
•• JAI RAJPUTANA •• • राजपूत इतिहास • राजपूत उत्तर भारत का एक क्षत्रिय कुल। यह नाम राजपुत्र का अपभ्रंश है। राजस्थान में राजपूतों के अनेक किले हैं। दहिया, राठौर, कुशवाहा, सिसोदिया, चौहान, जादों, पंवार आदि इनके प्रमुख गोत्र हैं। राजस्थान को ब्रिटिशकाल मे राजपूताना भी कहा गया है। पुराने समय में आर्य जाति में केवल चार वर्णों की व्यवस्था थी, किन्तु बाद में इन वर्णों के अंतर्गत अनेक जातियाँ बन गईं। क्षत्रिय वर्ण की अनेक जातियों और उनमें समाहित कई देशों की विदेशी जातियों को कालांतर में राजपूत जाति कहा जाने लगा। कवि चंदबरदाई के कथनानुसार राजपूतों की 36 जातियाँ थी। उस समय में क्षत्रिय वर्ण के अंतर्गत सूर्यवंश और चंद्रवंश के राजघरानों का बहुत विस्तार हुआ। राजपूतों में मेवाड़ के महाराणा प्रताप और पृथ्वीराज चौहान का नाम सबसे ऊंचा है। अनुक्रम  राजपूतों की उत्पत्ति राजपूतों का योगदान   इतिहास  भारत देश का नामकरण  राजपूतोँ के वँश   राजपूत जातियो की सूची  Bulleted list item   राजपूत शासन काल राजपूतों की उत्पत्ति             ...

આપા દાના ભગત (દાન બાપુ)

છબી
ગુજરાત ના કડીમાંથી ગાયકવાડ સરકાર સાથેના કલહનું સળગતુ પૂછડુ લઈ ને કડી નો મલ્હારરાવ કાઠીયાવાડમાં પેઠો ગાયકવાડ સરકાર સામે કડી ના ગોંદરે એણે બાયો ચડાવી તોપો અને શસ્ત્રોનો તાસેરો બોલાવ્યો પણ આખરે ગાયકવાડની વિશાળ સેના અને કુનેહ ભરેલા વ્યૂહ આગળ ભુંડાઇની હાર ખાધી છતાય બળેલી સીદરીએ વળ ન મેલ્યો    ગાયકવાડનો ચમચમતો તમાચો ગાલ માથે ચંચવાળતો ચંચવાળતો મલ્હારરાવ લાગ મલે તો ઢિકો મારી લેવાની મેલી મુરાદ લઈને કાઠીયાવાડના ધીંગા કાઠી જાગીરદારો સાથે સંતલસે ગૂંથાનો તોપોના કાનમાં ખિલા મારી દે એવાં ધીંગા જાગીરદારો નો સાથ એણે ચાહ્યો. રેડી ની જેમ વરસતા અષાઢની જેમ હપ્તે હપ્તે એ તરખાટ મચાવે છે એનું બૂમરાણ ઠેઠ વડોદરાના રાજ મહાલયોમાં પડઘાય છે વિશાળ અજગરની જેમ કાઠીયાવાડની ધરતી ઉપર પથરાયેલ ગાયકવાડી રીયાસત ને મલ્હારરાવ છેડ્યા કરે છે કીડી વ્રુતીના મલ્હારરાવ ક્યારેક પૂંછડીએ તો ક્યારેક છેક મોં પર ચટકો ભરી જાય છે અને વિશાલ રાજય ને અજંપો આપી જાય છે સૂરજ ઉગે છે વડોદરા રાજમહાલય ના પ્રાંગણમાં મલ્હારરાવના નામની મોકાણ સંભળાય છે     છેવટે નાક ચણા છૂટેલ ગાયકવાડે પાડા ના વાંકે પખાલી ને ડામ  દ...

વીર રામ વાળો (વાવડી

છબી
વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક થઇ ગેલ સૌરાષ્ટ્ર માં બસો રજવાડા એમાં વડોદરામાં ગાયકવાડી રાજ અંગ્રેજી રાજ નું મિત્ર અને વળી તાબેદાર એનો અમરેલી પ્રાંત કાઠીયાવાડ માં ધારી માલ્તાબે આપા દાના ના ચલાલા પાસે વાવડી નામનું સાવ નાનું ગામ એમાં ધાનાણી વાળા કાઠીઓ ની પાટીઓ નો ગરાસ,અગાવ ગાયકવાડી સુબા વિઠોબા એ અંગ્રેજી સત્તા ના સહકાર થી કાઠીયાવાડ ના કાઠીઓના ગરાસ સામ,દામ, દંડ, અને ભેદ થી આંચકી નાના મૂળ ગરાસીયા બનાવી દીધેલ,કાઠી ઓ માં અફીણ ,આળસ અને કસુંબો ભરડો લીધેલ બીજી કોર વેપારી વ્યાજ ખોર ના ચોપડે કાઠી ઓ ના ગરાસકા મંડાય ગયા, અને ગાયકવાડી ના જોહ હુક્મીથી ભલભલા ચમર બંધીના ભૂકા નીકળી ગયા ગાયકવાડી ગામના મુખી તેદી રણી ધણી એની સામા ચુ કે ચા ના બોલાય એની સામે થાય તો એની ખેર નૈ, વાવડી ગામ નો પટેલ ડોહો કુંભાર એને રાજ સત્તા ની આઠેય મેગો મેખ બરોબર લાગી ગેલી, ગામ ના ગરાસીયા અને ખેડૂતો અભણ ડોહા કુંભાર ની લાગવગ ઠેક અમરેલી થી વડોદરા સુધીની અમલદારો ને ઉભે ગળે ખવડાવી લાંચિયા કરી દીધેલ કેટલાય ખેડૂતો અને ગરાસીયાઓ ની જમીનો ડોહો કુંભાર પડાવી,અરે એને એના સગાય ને મુક્યા નોતા ગરીબ...

દરબાર જગાવાળા

છબી
દરબાર જગાવાળા એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે અને સામા ભાંગીતૂટી હિન્દીમાં ઉત્તર વાળે છે. ‘‘ક્યાં કિયા ટુમને ?’’ ‘‘સાબ્ય, કિંઘુ ને આખું કાઠિયાવાડ તમને નમ્યું હશે, હજીયે ભલભલા ભૂપ નમશે પણ....’’ ‘‘બોલો, બોલો, મેં સમજટા.’’ ‘‘આ એક જગાવાળો નો નમે. લાખ વાતે ય નો નમે.’’ ‘‘ઉસકા ગરસા કીટના ?’’ ‘‘ગરાસ તો એક ગામડીનો શિરામણ જેટલો, પણ દરબારની બહુ ફાટ્ય.’’ ‘‘હમ ઉસકુ નમાયગા.’’ ‘‘પણ સાબ્ય, એની જોરાવરી કાંઈ જેવી તેવી નથી. વા હારે વડછડ કરે એવો છે.’’ ‘‘હમ ટ્રીકસે કામ લેનેવાલા.’’ ‘‘અરે રામ ભજો. ઈ વાતમાં કંઈ માલ નથી.’’ ‘‘ટુમ દેખના.’’ ‘‘ભલે સાબ્ય, દેખશું.’’ ચાડી કરનારો મનમાં મરકતો હતો. કાં તો જગવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે ને નમશે તો મલકમાં મોઢું બતાવવા જેવો નઈ રે’. બેમાંથી એક તો થાશે જ ને ?’ તે દિ’ કાઠિયાવાડની ભોમકા માથે ગોરી રિયાસતની જામતી સત્તા હતી. અજાણ્યા મુલક માથે મોતને મુઠીમાં લઈને અંગ્રેજ હાકેમો ધમપછાડા મારતા હતા. કવાયતી લશ્...

Jogidasbapu Khuman

છબી
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો, બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ એવા નીતિવાન પ્રતિષ્ઠાવાન, હદા ખુમાણ ની ઉમર થતા જોગીદાસ એમને નવું ઘર વસવડાવી ને ઘરે બેસાડી દીધા, જોગી ની ખાનદાની પણ જોર હતી, મહારાજ વજેસંગ ના પુત્રનું અવસાન થતા દુશ્મન હોવા છતાં વજેસંગ ની મેડીએ જોગી ખરખરો કરવા આવે છે, મહારાજ સાંત્વના આપેછે, જોગી ની પાસે જઈ ને જોગીદાસ છાના રયો એમ કહે છે, ત્યારે બીજા બેઠેલા બધાની તલવાર ખેચાય છે, પણ વજેસંગ બધા ને શાંત પડે છે, કે આ જોગી દુશ્મન નથી પણ મિત્ર છે, આવા વજેસંગ પણ ખાનદાની, જયારે જોગી ના પિતા હદા ખુમાણ ની વીરગતિ થઇ, હદા ખુમાણે રાજના સૈનિકો સામે લડી ને વીરતા પૂર્વક નું મૃત્યુ ગ્રહણ કર્યું હતું, ત્યારે મહારાજ વજેસંગે પણ ખાનદાની બતાવી ને હદા ખુમાણના ક્રિયા-કર્મ કરાવ્યા હતા, જોગીદાસની ખાનદાની ની તો શું વાત કરવી, સ્ત્રી સામે જોતા પણ નહિ, આખો દિવસ ...

DANBAPU ANE BAVA VALA NO PRASANG

છબી

यदुवंशी क्षत्रिय राजपूत

છબી
#यदुवंशी_क्षत्रिय_राजपूत(THE REAL YADAV)-------- पार्ट 1 कृपया इस पोस्ट को पूरा पढ़े और अधिक से अधिक शेयर करें,अगर कोई असहमति अथवा नवीन जानकारी हो तो कमेंट के माध्यम से सभ्य शब्दों में जरुर अवगत कराएं,आपका स्वागत है...... आज हम आपको सच्चे यदुवंशी क्षत्रिय राजपूतो और आजकल छदम यादव उपनाम लिखने वालो के बारे में सटीक जानकारी देंगे। जब जब धर्म की हानि होती है अधर्म का जोर बढ़ता है तो भगवान नारायण क्षत्रिय वर्ण में अवतार लेकर आतताइयों का संहार करते हैं.क्षत्रियों में सुर्यवंश की रघुवंश शाखा में भगवान श्री राम के रूप में और चन्द्रवंश की यदुवंशी शाखा में योगिराज श्री कृष्ण के रूप में नारायण ने अवतार लिया.......... श्रीकृष्ण अवतार पूर्ण अवतार माना जाता है.श्री कृष्ण ने कंस जैसे अत्याचारी का वध किया और महाभारत के युद्ध में पांड्वो का पक्ष लेकर धर्मयुद्ध में सहायक बने. श्री कृष्ण के जीवनकाल में ही गांधारी के श्राप से यदुवंश में गृह युद्ध हुआ जिससे यदुवंश का विनाश हो गया..... श्रीकृष्ण का बाल्यकाल में लालन पालन नन्दबाबा के यहाँ हुआ था,नन्दबाबा गोकुल में अहीरो से कर वसूलने का कार्य करते थे,जबकि श्री ...

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌

છબી
કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌                                                                                                                                                                                                                                    સાંગા દાદા ગોરભાવનગર રાજ ના અઢારસો પાદરમાં જોગીદાસ ખુમાણ ના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે,ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખા...