પોસ્ટ્સ

Kathi લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

દરબાર જગાવાળા

છબી
દરબાર જગાવાળા એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે અને સામા ભાંગીતૂટી હિન્દીમાં ઉત્તર વાળે છે. ‘‘ક્યાં કિયા ટુમને ?’’ ‘‘સાબ્ય, કિંઘુ ને આખું કાઠિયાવાડ તમને નમ્યું હશે, હજીયે ભલભલા ભૂપ નમશે પણ....’’ ‘‘બોલો, બોલો, મેં સમજટા.’’ ‘‘આ એક જગાવાળો નો નમે. લાખ વાતે ય નો નમે.’’ ‘‘ઉસકા ગરસા કીટના ?’’ ‘‘ગરાસ તો એક ગામડીનો શિરામણ જેટલો, પણ દરબારની બહુ ફાટ્ય.’’ ‘‘હમ ઉસકુ નમાયગા.’’ ‘‘પણ સાબ્ય, એની જોરાવરી કાંઈ જેવી તેવી નથી. વા હારે વડછડ કરે એવો છે.’’ ‘‘હમ ટ્રીકસે કામ લેનેવાલા.’’ ‘‘અરે રામ ભજો. ઈ વાતમાં કંઈ માલ નથી.’’ ‘‘ટુમ દેખના.’’ ‘‘ભલે સાબ્ય, દેખશું.’’ ચાડી કરનારો મનમાં મરકતો હતો. કાં તો જગવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે ને નમશે તો મલકમાં મોઢું બતાવવા જેવો નઈ રે’. બેમાંથી એક તો થાશે જ ને ?’ તે દિ’ કાઠિયાવાડની ભોમકા માથે ગોરી રિયાસતની જામતી સત્તા હતી. અજાણ્યા મુલક માથે મોતને મુઠીમાં લઈને અંગ્રેજ હાકેમો ધમપછાડા મારતા હતા. કવાયતી લશ્...

સુરજ દેવળ કાઠિઓના બલિદાન

છબી
સુરજ દેવળ કાઠિઓના બલિદાન    વિક્રમ સંવત ૧૭૪૮ વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ  મોગલ સલ્તનતની પરંપરા મુજબ ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી. ઔરંગઝેબે ગાદીનશીન થતા જ પોતાના ભાઈ-ભત્રીજાઓની હત્યા કરી મોગલ ગાદીના કોઈ વારસદાર જીવતા છોડ્યા ન હતા. ઔરંગઝેબે મોગલ પરંપરા વિરુદ્ધ કટ્ટર મુસ્લિમ વલણ અપનાવતા પ્રજાને હિંદુ-મુસ્લિમ એવા બે ભાગમાં વહેંચી દીધી હતી. એ સાથે મુસ્લિમ ધર્મના પ્રસાર માટે ઔરંગઝેબે જોર-જુલમ સાથે ભેદભાવભર્યા મુંડકા, જજીયા, યાત્રાળુ જેવા કરવેરા નાંખી હિંદુ પ્રજામાં હીનતા સાથે અન્યાય અને ભયની લાગણી ફેલાવવામાં કોઈ કસર છોડી ન હતી.  વાર-તહેવારો, ધુપ-ધ્યાન, આરતી, જાહેરમાં ધાર્મિકક્રિયા, શોભાયાત્રા, બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રવાંચન, સત્સંગ, ભજન-કીર્તન, ધાર્મિકમેળા વગેરે ઉપર પ્રતિબંધ મૂકી અસંખ્ય વડવાઈઓથી શોભતા ઘેઘૂર વડલા જેવા સનાતનધર્મને મૂળમાંથી ઉખેડી નાંખવા ધર્માંધ ઔરંગઝેબે સામ-દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી એ સાથે કાશી-મથુરાના મંદિરો તોડી પાક મુસ્લિમ તરીકે પોતાને જાહેર કર્યો.  ધર્મ આધારિત ભેદભાવ ભરી રાજનીતિના કારણે સમગ્ર ભારતવર્ષમ...