પોસ્ટ્સ

એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ

છબી
જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ ‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ હવે આપણાં બાહુબળની, તીર, તલવાર, ભાલાં, બરછી અને કટારીની તાકાત કોને બતાવશું ? એવા વિચારે રોઈ પડ્યા હતા. જૂનાકાળે લોકજીવનમાં બંદૂકો પ્રવેશ પામી તે પહેલાં યુદ્ધ-ધીંગાણાંમાં આ બધાં શસ્ત્રો ભરપેટે વપરાતાં. આ શસ્ત્રો વાપરવાની કળા અને આવડતની સાથોસાથ એમાં ભૂજાબળ અને કાંડાનું કૌવત મહત્વનું પરિબળ બની રહેતું. પણ જે દિ’ કાળાડાચાળી કાળમુખી, બંદૂકો આવી એણે આપણા બહાદૂરોનું પાણી ઉતારી નાખ્યું. ધરતી માથે પાટું મારીને પાણી કાઢનારા નરબંકાઓ આ વસવસાને લઈને રાતા આંહૂડે રોઈ પડ્યા હતા. બંદૂકો આવતાં બહાદુરીનો જાણે કે આખો યુગ આથમી ગયો. હથિયારોના બે પ્રકારો આપણે ત્યાં જાણીતા છે. શસ્ત્ર અને અસ્ત્ર. શસ્ત્ર એટલે તલવાર, ભાલો, સાંગ, કટાર, જમઘર, વગેરે, જેને હાથમાં લઈને લડી શકાય છે. અસ્ત્ર એટલે સુદર્શનચક્ર, બરછી, તીર, બંદૂક જેને દૂર સુધી ફેંકીને શત્રુને મારી હણી શકાય છે. બંદૂક-બંઘૂ...

સુરજ દેવળ કાઠિઓના બલિદાન

છબી
સુરજ દેવળ કાઠિઓના બલિદાન    વિક્રમ સંવત ૧૭૪૮ વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ  મોગલ સલ્તનતની પરંપરા મુજબ ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી. ઔરંગઝેબે ગાદીનશીન થતા જ પોતાના ભાઈ-ભત્રીજાઓની હત્યા કરી મોગલ ગાદીના કોઈ વારસદાર જીવતા છોડ્યા ન હતા. ઔરંગઝેબે મોગલ પરંપરા વિરુદ્ધ કટ્ટર મુસ્લિમ વલણ અપનાવતા પ્રજાને હિંદુ-મુસ્લિમ એવા બે ભાગમાં વહેંચી દીધી હતી. એ સાથે મુસ્લિમ ધર્મના પ્રસાર માટે ઔરંગઝેબે જોર-જુલમ સાથે ભેદભાવભર્યા મુંડકા, જજીયા, યાત્રાળુ જેવા કરવેરા નાંખી હિંદુ પ્રજામાં હીનતા સાથે અન્યાય અને ભયની લાગણી ફેલાવવામાં કોઈ કસર છોડી ન હતી.  વાર-તહેવારો, ધુપ-ધ્યાન, આરતી, જાહેરમાં ધાર્મિકક્રિયા, શોભાયાત્રા, બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રવાંચન, સત્સંગ, ભજન-કીર્તન, ધાર્મિકમેળા વગેરે ઉપર પ્રતિબંધ મૂકી અસંખ્ય વડવાઈઓથી શોભતા ઘેઘૂર વડલા જેવા સનાતનધર્મને મૂળમાંથી ઉખેડી નાંખવા ધર્માંધ ઔરંગઝેબે સામ-દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી એ સાથે કાશી-મથુરાના મંદિરો તોડી પાક મુસ્લિમ તરીકે પોતાને જાહેર કર્યો.  ધર્મ આધારિત ભેદભાવ ભરી રાજનીતિના કારણે સમગ્ર ભારતવર્ષમ...

Jadeja Rajput History

છબી
यदुवंशी जाडेजा राजपूतों का इतिहास (HISTORY OF JADEJA RAJPUTS) यदुवंशी जाडेजा राजपूतों का इतिहास (HISTORY OF JADEJA RAJPUTS)                        Rajputana Soch राजपूताना सोच और क्षत्रिय इतिहास चंद्रवंशी(यदुवंशी) जाडेजा राजवंश का इतिहास========== ===========जाडेजा दरबार (राजपूतों) क्षत्रियों का इतिहास================== जाडेजा राजवंश गुजरात के कच्छ व सौराष्ट्र के इलाके में राज करने वाला एक झुझारू राजवंश है।जाडेजा राजवंश की उत्पत्ति चंद्रवंशी क्षत्रिय वंश से हैं व इनकी उत्पत्ति यदुकुल से मानी जाती है। जाडेजा चुडासमा भाटी जादौन चारो कुल यदुवंश की अलग अलग शाखाये है जो भिन्न भिन्न समय पर यदुवंश से निकली है। जाडेजा वंश गुजरात का सबसे बड़ा राजपूत वंश माना जाता है। जाडेजा राजपूतों के सौराष्ट्र में लगभग 700 गाँव बेस हुए है और लगभग २३०० गाँवो पर आजादी के समय इनका शासन रहा है।गुजरात में ऐसी मान्यता है के जिन गांवों में ठाकुर जी श्री कृष्ण का मंदिर नहीं है वहां लोग सुबह उठकर किसी जाडेजा के पाँव छूकर आशीर्वाद प्राप्त कर सकते है।...

History Of Gohil

છબી
The Gohils are a Suryavanshi clan, a branch of the Guhilot Rajputs of Mewar and claim descendancy from the illustrious Bappa Rawal. This branch moved from Mewar, to Marwar in an area called Khergarh, and were later driven from there by the migration of the Rathores into Marwar, as a result of the sack of Delhi by Ghori. In Kathiawar, they are mainly settled in Bhavnagar, Vallabhipur, Palitana, Lathi and surrounding areas of Gohilwar. Vams: SuryaVams Kuldevi: Chamunda Gotra:Gautam Shakha: Madhyayani Illustrious heroes: Sejakji Gohil, Ranoji Gohil, Mokhdaji Gohil, Hamirji Gohil, Wakhatsinhji Gohil (Aatabhai), ….. Religious Sites: Rajpara Khodiyar Mandir: Established by Thakore Wakhatsinhji Barso Shiv Mahadev: Established by Raol Shri Akheyrajji of Lakhanka Jashonath Mandir: Established by Maharaja Jaswatsinhji Takhteshwar Mahadev: Established by Maharaja Takhtsinhji Bhavnath Mahadev: Established by Maharaja Bhavsinhji Mandva Mahadev Mandir: Established by Solanki Ruler Siddhr...

JADEJA VANSH

છબી
જાડેજા વંશ ની ગોત્ર શાખા : - ૧) મૂળપુરુષ – આદિનારાયણ ૨) દાદા – બ્રહ્માજી ૩) પિતા – અત્રી ૪) માતા – મહાસતી અનસુયા ૫) ગોત્ર – અત્રી ૬) વંશ – ચન્દ્રવંશ ૭) કુળ- યદુકુળ ૮) ક્ષેત્ર – કુરુક્ષેત્ર ૯) ક્ષેત્રભુમી – મથુરા ૧૦) ગુરુ – દુર્વાષા ૧૧)શાખા – માધ્યાદીની ૧૨) વેદ – સામવેદ ૧૩) ધજા -કેશરી ૧૪) નિશાન – સુરખ પક્ષી ૧૫) નગારું -અજીત ૧૬) ઘોડો – શ્યામકર્ણ ૧૭) ગાય – કામધેનું ક્પીલાગૌરી ૧૮) હાથી- ગજરાજ (સમુદ્ર મંથન વખતે નીકળેલો ચૌદ મો રત્ન) ૧૯) ક્ષેત્રપાળ – શેષનાગ ૨૦) ગણપતિ – મહોદત ગણેશ ૨૧) કુળદેવ- (1) સોમનાથ મહાદેવ {વેરાવળ} (2) સિદ્ધનાથ મહાદેવ {દ્વારકા} ૨૨) કુળદેવી- અંબાજી જે કૃષ્ણચંદ્ર થી મહામાયા ( મોમાઈમાં) થયા. ૨૩) ઇષ્ટદેવી – આશાપુરામાં ( માતાનો મઢ કચ્છ) ૨૪) અધિષ્ટાદેવી – શ્રી હિંગલાજ માતાજી ( જેમની સ્વયંભુ મૂર્તિ હાલ લાશબેલા-પાકિસ્તાન માં છે) ૨૫) શંખ – અજય ૨૬) શસ્ત્રો – શાંગ અને મોટી તલવાર (તલવાર નું માપ પચ્ચ્સ આંગળા નું છે ) ૨૭) નદી – કાલીન્દ્રી (ગોકુલ અને મથુરા વચ્ચેનો યમુનાજી નો ભાગ ) ૨૮) ભૂપ -જાડેજા જે પ્રથમ સમા કહેવાતા અને તે પહેલા યાદવ કહેવાતા ૨૯) જનોઈ ની ગાંઠ- રુદ્ર ની ત્રણ ગ...