પોસ્ટ્સ

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

વીર રામ વાળો (વાવડી

છબી
વીર રામ વાળો (વાવડી) જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક થઇ ગેલ સૌરાષ્ટ્ર માં બસો રજવાડા એમાં વડોદરામાં ગાયકવાડી રાજ અંગ્રેજી રાજ નું મિત્ર અને વળી તાબેદાર એનો અમરેલી પ્રાંત કાઠીયાવાડ માં ધારી માલ્તાબે આપા દાના ના ચલાલા પાસે વાવડી નામનું સાવ નાનું ગામ એમાં ધાનાણી વાળા કાઠીઓ ની પાટીઓ નો ગરાસ,અગાવ ગાયકવાડી સુબા વિઠોબા એ અંગ્રેજી સત્તા ના સહકાર થી કાઠીયાવાડ ના કાઠીઓના ગરાસ સામ,દામ, દંડ, અને ભેદ થી આંચકી નાના મૂળ ગરાસીયા બનાવી દીધેલ,કાઠી ઓ માં અફીણ ,આળસ અને કસુંબો ભરડો લીધેલ બીજી કોર વેપારી વ્યાજ ખોર ના ચોપડે કાઠી ઓ ના ગરાસકા મંડાય ગયા, અને ગાયકવાડી ના જોહ હુક્મીથી ભલભલા ચમર બંધીના ભૂકા નીકળી ગયા ગાયકવાડી ગામના મુખી તેદી રણી ધણી એની સામા ચુ કે ચા ના બોલાય એની સામે થાય તો એની ખેર નૈ, વાવડી ગામ નો પટેલ ડોહો કુંભાર એને રાજ સત્તા ની આઠેય મેગો મેખ બરોબર લાગી ગેલી, ગામ ના ગરાસીયા અને ખેડૂતો અભણ ડોહા કુંભાર ની લાગવગ ઠેક અમરેલી થી વડોદરા સુધીની અમલદારો ને ઉભે ગળે ખવડાવી લાંચિયા કરી દીધેલ કેટલાય ખેડૂતો અને ગરાસીયાઓ ની જમીનો ડોહો કુંભાર પડાવી,અરે એને એના સગાય ને મુક્યા નોતા ગરીબ...

દરબાર જગાવાળા

છબી
દરબાર જગાવાળા એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે અને સામા ભાંગીતૂટી હિન્દીમાં ઉત્તર વાળે છે. ‘‘ક્યાં કિયા ટુમને ?’’ ‘‘સાબ્ય, કિંઘુ ને આખું કાઠિયાવાડ તમને નમ્યું હશે, હજીયે ભલભલા ભૂપ નમશે પણ....’’ ‘‘બોલો, બોલો, મેં સમજટા.’’ ‘‘આ એક જગાવાળો નો નમે. લાખ વાતે ય નો નમે.’’ ‘‘ઉસકા ગરસા કીટના ?’’ ‘‘ગરાસ તો એક ગામડીનો શિરામણ જેટલો, પણ દરબારની બહુ ફાટ્ય.’’ ‘‘હમ ઉસકુ નમાયગા.’’ ‘‘પણ સાબ્ય, એની જોરાવરી કાંઈ જેવી તેવી નથી. વા હારે વડછડ કરે એવો છે.’’ ‘‘હમ ટ્રીકસે કામ લેનેવાલા.’’ ‘‘અરે રામ ભજો. ઈ વાતમાં કંઈ માલ નથી.’’ ‘‘ટુમ દેખના.’’ ‘‘ભલે સાબ્ય, દેખશું.’’ ચાડી કરનારો મનમાં મરકતો હતો. કાં તો જગવાળો આકરો થઈને બાખડી પડશે તો આ ગોરો કેદ કરશે ને નમશે તો મલકમાં મોઢું બતાવવા જેવો નઈ રે’. બેમાંથી એક તો થાશે જ ને ?’ તે દિ’ કાઠિયાવાડની ભોમકા માથે ગોરી રિયાસતની જામતી સત્તા હતી. અજાણ્યા મુલક માથે મોતને મુઠીમાં લઈને અંગ્રેજ હાકેમો ધમપછાડા મારતા હતા. કવાયતી લશ્...

Jogidasbapu Khuman

છબી
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું કુંડાળા ગામ ખેચાઇ ગયું ત્યારે હદો ખુમાણ એના ત્રણેય પુત્રો સાથે બહારવટે ચડ્યો, બહારવટુ પણ એવું ધાર્મિક ને નીતિવાન, અને સામે રાજા વજેસંગ ગોહિલરાજ પણ એવા નીતિવાન પ્રતિષ્ઠાવાન, હદા ખુમાણ ની ઉમર થતા જોગીદાસ એમને નવું ઘર વસવડાવી ને ઘરે બેસાડી દીધા, જોગી ની ખાનદાની પણ જોર હતી, મહારાજ વજેસંગ ના પુત્રનું અવસાન થતા દુશ્મન હોવા છતાં વજેસંગ ની મેડીએ જોગી ખરખરો કરવા આવે છે, મહારાજ સાંત્વના આપેછે, જોગી ની પાસે જઈ ને જોગીદાસ છાના રયો એમ કહે છે, ત્યારે બીજા બેઠેલા બધાની તલવાર ખેચાય છે, પણ વજેસંગ બધા ને શાંત પડે છે, કે આ જોગી દુશ્મન નથી પણ મિત્ર છે, આવા વજેસંગ પણ ખાનદાની, જયારે જોગી ના પિતા હદા ખુમાણ ની વીરગતિ થઇ, હદા ખુમાણે રાજના સૈનિકો સામે લડી ને વીરતા પૂર્વક નું મૃત્યુ ગ્રહણ કર્યું હતું, ત્યારે મહારાજ વજેસંગે પણ ખાનદાની બતાવી ને હદા ખુમાણના ક્રિયા-કર્મ કરાવ્યા હતા, જોગીદાસની ખાનદાની ની તો શું વાત કરવી, સ્ત્રી સામે જોતા પણ નહિ, આખો દિવસ ...

DANBAPU ANE BAVA VALA NO PRASANG

છબી

यदुवंशी क्षत्रिय राजपूत

છબી
#यदुवंशी_क्षत्रिय_राजपूत(THE REAL YADAV)-------- पार्ट 1 कृपया इस पोस्ट को पूरा पढ़े और अधिक से अधिक शेयर करें,अगर कोई असहमति अथवा नवीन जानकारी हो तो कमेंट के माध्यम से सभ्य शब्दों में जरुर अवगत कराएं,आपका स्वागत है...... आज हम आपको सच्चे यदुवंशी क्षत्रिय राजपूतो और आजकल छदम यादव उपनाम लिखने वालो के बारे में सटीक जानकारी देंगे। जब जब धर्म की हानि होती है अधर्म का जोर बढ़ता है तो भगवान नारायण क्षत्रिय वर्ण में अवतार लेकर आतताइयों का संहार करते हैं.क्षत्रियों में सुर्यवंश की रघुवंश शाखा में भगवान श्री राम के रूप में और चन्द्रवंश की यदुवंशी शाखा में योगिराज श्री कृष्ण के रूप में नारायण ने अवतार लिया.......... श्रीकृष्ण अवतार पूर्ण अवतार माना जाता है.श्री कृष्ण ने कंस जैसे अत्याचारी का वध किया और महाभारत के युद्ध में पांड्वो का पक्ष लेकर धर्मयुद्ध में सहायक बने. श्री कृष्ण के जीवनकाल में ही गांधारी के श्राप से यदुवंश में गृह युद्ध हुआ जिससे यदुवंश का विनाश हो गया..... श्रीकृष्ण का बाल्यकाल में लालन पालन नन्दबाबा के यहाँ हुआ था,नन्दबाबा गोकुल में अहीरो से कर वसूलने का कार्य करते थे,जबकि श्री ...

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌

છબી
કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌                                                                                                                                                                                                                                    સાંગા દાદા ગોરભાવનગર રાજ ના અઢારસો પાદરમાં જોગીદાસ ખુમાણ ના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે,ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખા...

જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ

છબી
જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ ‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ હવે આપણાં બાહુબળની, તીર, તલવાર, ભાલાં, બરછી અને કટારીની તાકાત કોને બતાવશું ? એવા વિચારે રોઈ પડ્યા હતા. જૂનાકાળે લોકજીવનમાં બંદૂકો પ્રવેશ પામી તે પહેલાં યુદ્ધ-ધીંગાણાંમાં આ બધાં શસ્ત્રો ભરપેટે વપરાતાં. આ શસ્ત્રો વાપરવાની કળા અને આવડતની સાથોસાથ એમાં ભૂજાબળ અને કાંડાનું કૌવત મહત્વનું પરિબળ બની રહેતું. પણ જે દિ’ કાળાડાચાળી કાળમુખી, બંદૂકો આવી એણે આપણા બહાદૂરોનું પાણી ઉતારી નાખ્યું. ધરતી માથે પાટું મારીને પાણી કાઢનારા નરબંકાઓ આ વસવસાને લઈને રાતા આંહૂડે રોઈ પડ્યા હતા. બંદૂકો આવતાં બહાદુરીનો જાણે કે આખો યુગ આથમી ગયો. હથિયારોના બે પ્રકારો આપણે ત્યાં જાણીતા છે. શસ્ત્ર અને અસ્ત્ર. શસ્ત્ર એટલે તલવાર, ભાલો, સાંગ, કટાર, જમઘર, વગેરે, જેને હાથમાં લઈને લડી શકાય છે. અસ્ત્ર એટલે સુદર્શનચક્ર, બરછી, તીર, બંદૂક જેને દૂર સુધી ફેંકીને શત્રુને મારી હણી શકાય છે. બંદૂક-બંઘૂ...